Saurashtra Satya

Category : દુનિયા

દુનિયા

World Environment Day 2024- વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાય છે જાણો ઈતિહાસ

Saurashtra Satya
World Environment Day 2023 :  દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે – લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત...
ભારત

બીજેપીને ઓછી સીટો આપીને તમે સાબિત કરી દીધું કે હિદુઓથી વધુ એકતા મુસલમાનોમાં છે, જરૂર વિચારજો

Saurashtra Satya
આજે લોકસભા ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોયા પછી તમને દુખ તો જરૂર થયુ હશે. કેટલાકને શેર બજારમાં ખોટ ગઈ એટલે દુખ થયુ હશે તો...
ભારત

Lok Sabha Election Results 2024: PM મોદીએ કહ્યું- ‘વિરોધીઓ એક થઈને એટલી બેઠકો જીતી શક્યા નથી જેટલી ભાજપે એકલા હાથે જીતી છે’

Saurashtra Satya
ભાજપ કાર્યાલય પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિપક્ષ પર...
ભારત

મારી આંખો ભીની થઈ, હું શૂન્ય તરફ આગળ વધી રહ્યો હતો, PM મોદીએ ફ્લાઈટમાં આવું કેમ લખ્યું?

Saurashtra Satya
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારી જવા રવાના થયા છે. અહીં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન...
દુનિયા

વિશ્વ સાયકલ દિવસ JUNE 3 – સાયકલ ચલાવવાના ફાયદા

Saurashtra Satya
જીંદા જીવમાં સાયકલનો ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે આજે વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવાય રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોને...
દુનિયા

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Saurashtra Satya
દૂધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે પણ દૂધ પીતી વખતે કેટલીક સાવધાનીઓનુ ધ્યાન ન રાખવામાં આવ્યુ તો તમે અનેક પ્રકારની બીમારીના શિકાર થઈ...
ભારત

Loksabha Election 2024 Updates:સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ, લાલુ યાદવ સહિત આ લોકોએ મતદાન કર્યું

Saurashtra Satya
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવા જઈ રહ્યું છે. આ દરમિયાન 8 રાજ્યોમાં 57 સીટો માટે મતદાન થશે....
ભારત

અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું, ભીષણ ગરમીથી 270 લોકોના મોત

Saurashtra Satya
heat wave in india- દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલી રહ્યું છે. જેના કારણે 270થી વધુ લોકોના મોત થયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160...
ભારત

ચક્રવાત રેમાલને કારણે આસામમાં ભારે વરસાદ, 2 લોકોના મોત અને 17 ઘાયલ

Saurashtra Satya
આસામમાં ભારે વરસાદ: આસામમાં વાવાઝોડા રેમાલ ફાટી નીકળવાના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે મંગળવારે ભારે નુકસાન થયું, પરિણામે 2 લોકોના મોત અને 17...
ભારત

ચૂંટણી પ્રચાર પૂરો થતાં જ PM મોદી કન્યાકુમારી જશે, 30 મેથી 1 જૂન સુધી ધ્યાન કરશે; 2019માં કેદારનાથ ગયા હતા

Saurashtra Satya
લોકસભા ચૂંટણીનો પ્રચાર 30મી મેના રોજ સાંજે પૂર્ણ થશે. મતદાનના છેલ્લા તબક્કા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ આધ્યાત્મિક યાત્રા માટે તમિલનાડુના કન્યાકુમારી...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More