ચૂંટણી પ્રચાર પૂરો થતાં જ PM મોદી કન્યાકુમારી જશે, 30 મેથી 1 જૂન સુધી ધ્યાન કરશે; 2019માં કેદારનાથ ગયા હતા
લોકસભા ચૂંટણીનો પ્રચાર 30મી મેના રોજ સાંજે પૂર્ણ થશે. મતદાનના છેલ્લા તબક્કા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ આધ્યાત્મિક યાત્રા માટે તમિલનાડુના કન્યાકુમારી...