Saurashtra Satya

Month : August 2024

ભારત

હવામાન વિભાગની આગાહી, રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, જાણો અન્ય રાજ્યોનું હવામાન

Saurashtra Satya
હવામાન વિભાગે જણાવ્યું હતું. દરમિયાન, લોધી રોડ વેધશાળામાં 7.4 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે શુક્રવારે આકાશ વાદળછાયું રહી શકે છે...
ગુજરાત

સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવતા દુર્ઘટના, પાણીમાં ડૂબી જવાથી ૩ ના મોત

Saurashtra Satya
Dashama Murti visarjan- અષાઢ અમાવસ્યાથી શરૂ થતા દશામા ના 10 દિવસની ઉજવવણી પછી ગઈકાલે વિસર્જન કરવા એક મોટી દુર્ઘટના સાબરમતી નદીમાં સર્જાઈ છે. દશામાના વ્રતનો...
મનોરંજન

Sunidhi Chauhan Birthday: જાગરતામાં ગાવાથી લઈને 18 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને એક વર્ષમાં છૂટાછેડા લેવા સુધી…. જાણો બર્થડે સ્પેશિયલ પર ખાસ વાતો

Saurashtra Satya
Sunidhi Chauhan તેણીની ગણતરી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સફળ ગાયિકાઓમાં થાય છે. તેણે પોતાની પ્રતિભાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આજે તેમનો જન્મદિવસ છે, આ...
ભારત

હિમાચલ-રાજસ્થાન વરસાદથી પીડિત, દિલ્હીમાં વરસાદ માટે યલો એલર્ટ, જાણો હવામાનની સંપૂર્ણ સ્થિતિ

Saurashtra Satya
Rain news- વરસાદની પ્રક્રિયા પર્વતોથી લઈને ઉત્તર અને પૂર્વ ભારતના મેદાનો સુધી ચાલુ રહે છે. ઘણા રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે...
ભારત

Independence Day 2024 Modi’s Special Guests- વડાપ્રધાન મોદીએ સતત 11મી વખત ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કરશે, 4000 વિશેષ મહેમાનો

Saurashtra Satya
Independence Day 2024 Modi’s Special Guests-  ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક...
ભારત

રાજસ્થાન હાઈકોર્ટમાંથી આસારામ બાપુને મળી રાહત, 11 વર્ષમાં પહેલીવાર 7 દિવસની પેરોલ મળી

Saurashtra Satya
Asharam bapu- બળાત્કારના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને કોર્ટમાંથી સાત દિવસની પેરોલ  મળી છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામને સારવાર માટે પેરોલ મંજૂર...
ગુજરાત

અમદાવાદમાં આજે બપોર પછી શહેરના આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

Saurashtra Satya
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ...
ભારત

વડા પ્રધાન મોદી જ્યારે કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન ધરવા ગયા ત્યારે તેમણે રજા લીધી હતી કે નહીં?

Saurashtra Satya
30 મે અને 1 જૂનની વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘45 કલાક’ માટે કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલ પર ધ્યાન ધર્યું હતું. આ એ દિવસો...
ગુજરાત

5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ: રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય

Saurashtra Satya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર...
ભારત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી, 197 રસ્તાઓ બંધ, યલો એલર્ટ જારી

Saurashtra Satya
Heavy rains in Himachal Pradesh-  હિમાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 197 રસ્તાઓ બંધ...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More