Saurashtra Satya

Month : August 2025

ભારત

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે ફરી વાદળ ફાટ્યું, 3 લોકોના મોત, અનેક લોકો ગુમ, બચાવ કામગીરી શરૂ

Saurashtra Satya
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ તહસીલમાં મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની હતી. આના કારણે ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. ઘણા લોકો...
ભારત

ભુજમાં છોકરીએ છોકરાને સોશિયલ મીડિયા પર બ્લોક કરતા, છોકરાએ છરી ચલાવી

Saurashtra Satya
ગાંધીધામના પ્રેમસબંધને લઈને છરીના ઘા મારી હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભુજની સંસ્કાર કોલેજમાં ભણતી અને ગાંધીધામની રહેવાસી સાક્ષી ભુજના કોલેજમાં પ્રથમ...
બિઝનેસ

India GDP : ટ્રમ્પ ટેરિફના તણાવ વચ્ચે, ભારતને મળ્યા સારા સમાચાર, અર્થતંત્રમાં ગતિ પકડી, પ્રથમ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.8 રહ્યો

Saurashtra Satya
India GDP :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફના તણાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાએ ગતિ પકડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક...
ભારત

સંબંધો લજવાયા.. ભાવનરમાં એક યુવકે ચપ્પુની અણી પર પોતાની બહેન સાથે કર્યુ દુષ્કર્મ, બીડીથી સળગાવી, જીવથી મારવાની આપી ધમકી

Saurashtra Satya
ભાવનરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિએ પોતાની બહેન સાથે ચપ્પુની અણી પર રેપની ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ બહેનને ધમકી આપી કે...
ગુજરાત

આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Saurashtra Satya
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થયો...
ભારત

જેટલી ગાળો મોદીજીને આપશો, કમળ એટલુ વધુ ખિલશે… ગૃહમંત્રી અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો હુમલો

Saurashtra Satya
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ દિવસોમાં આસામના પ્રવાસે છે. તેમના આસામ પ્રવાસ દરમિયાન, તેમણે એક રેલીમાં જનતાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ...
ભારત

ઉર્જિત પટેલ કોણ છે? કોને IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે

Saurashtra Satya
RBI ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, તેમને રઘુરામ રાજન પછી RBI ના ગવર્નર બનાવવામાં આવ્યા...
ભારત

મુંબઈના વિરારમાં ઈમારત ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 15 લોકોના મોત

Saurashtra Satya
મુંબઈના વિરારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધી ગયો છે. અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે...
ગુજરાત

ગણપતિ પર ફેક્યા ઈંડા…સીપી કોમર બન્યા ‘નરસિંહા’, પોલીસે આરોપીઓના હાથ બાંધીને જાહેરમાં ફેરવ્યા, માફી મંગાવી – વીડિયો

Saurashtra Satya
વડોદરા માં ગણેશોત્સવ પહેલા જ શહેર પોલીસે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગણેશ ચતુર્થીના અવસરે પોલીસે ગણપતિ પર ઇંડા ફેંકનારાઓની સરઘસ (સર્ઘ)...
ભારત

નૈનિતાલમાં એક હેરિટેજ ઈમારતમાં ભીષણ આગ લાગી, એક વ્યક્તિનું મોત – A massive fire broke out in a heritage building in Nainital | Webdunia Gujarati

Saurashtra Satya
બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના નૈનીતાલમાં ઓલ્ડ લંડન હાઉસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે બજારમાં રહેલા ઘરો અને દુકાનો ભયભીત થઈ ગઈ હતી. સદનસીબે,...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More