ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા. હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે....
ભાજપ કાર્યાલય પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિપક્ષ પર...
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારી જવા રવાના થયા છે. અહીં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન...