Air India Plane – TATA ગ્રુપ મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે, જાણો બીજું શું કહ્યું ?
Air India Plane Crash: ગુરુવારે અમદાવાદમાં એક વિમાન ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાના આ વિમાનમાં 242 લોકો સવાર હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, વિમાનમાં સવાર...

