Saurashtra Satya
ભારત

Gujarat Live news- સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સિલ્વાસાની મુલાકાત લેશે. તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. 2500 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે અને સીધા સિલવાસા જવા રવાના થશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સુરતના ગોડાદરા હેલીપેડ પહોંચશે. આ પછી સાંજે 4:30 કલાકે તેમનો ભવ્ય રોડ શો થશે

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More