પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. અહીં રવિવારે તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. લોંગ આઈલેન્ડના કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ...
આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો વધુ એક ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોલીસ એફઆઈઆર અનુસાર ડેડિયાપાડાના...
આ વર્ષે અત્યાર સુધીમાં, ગુજરાતમાં ડેન્ગ્યુના 1000 કેસ નોંધાયા છે, છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં 48 નવા કેસ નોંધાયા છે. ગત દિવસે વડોદરામાં ડેન્ગ્યુના સૌથી વધુ...
21 સપ્ટેમ્બર: વિશ્વ શાંતિ દિવસના દિવસે, વિશ્વભરના લોકો માનવતા અપનાવે છે અને સમાજમાં તમામ ભેદ ભૂલી જાય અને એકબીજાની સુખાકારી વિશે વિચારે છે. સંયુક્ત રાષ્ટ્ર...
તિરુપતિ બાલાજીના લાડુમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ વૈજ્ઞાનિક લેબનો રિપોર્ટ પુરાવા તરીકે દર્શાવ્યો છે. આ...