Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2412 Posts - 0 Comments
ગુજરાત

શું જિંદગી આટલી સસ્તી છે ? ઈન્દોરમાં 24 કલાકમાં 7નું મોત, કારણ જાણીને હેરાન થઈ જશો

Saurashtra Satya
7 Deaths In Past 24 Hours In Indore: મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં 24 કલાકમાં મૃત્યુના 7 કેસ નોંધાતા સનસનાટી મચી ગઈ છે. સૌથી આશ્ચર્યની વાત એ...
દુનિયા

ઇઝરાયલ અને હિઝબુલ્લાના એકબીજા પર હુમલા, અમેરિકાએ પણ આપી ચેતવણી

Saurashtra Satya
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. સરહદ પારથી બંને પક્ષોએ એકબીજા પર મોટા હુમલા કર્યા છે.   ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ દાવો...
દુનિયા

PM મોદીએ અમેરિકામાં ભારતના ડેવલોપમેન્ટની પર કરી વાત, બોલ્યા- ‘બતાવું તો તમને ખરાબ નહીં લાગે ને?’

Saurashtra Satya
પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. અહીં રવિવારે તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. લોંગ આઈલેન્ડના કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ...
ભારત

ચૈતર વસાવા સામે રાયોટિંગનો નોંધાયા બાદ તેમણે સ્પષ્ટતા કરી

Saurashtra Satya
આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો વધુ એક ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.   પોલીસ એફઆઈઆર અનુસાર ડેડિયાપાડાના...
ગુજરાત

Gujarat Navratri Garba New Rules: ગુજરાત સરકાર નવરાત્રિ ‘ગરબા’ લઈને એક્શનમાં, આયોજકો માટે જાહેર કર્યા નવા નિયમો

Saurashtra Satya
Gujarat Navratri Garba New Rules: નવરાત્રીનો પવિત્ર તહેવાર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ શરૂ થતાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરબાની રમત...
લાઈફ સ્ટાઈલ

ડેન્ગ્યુના દર્દીઓમાં દેખાય રહ્યા છે આ નવા લક્ષણો, પેરાસિટામોલનો ઓવરડોઝ સાબિત થઈ રહ્યો છે ખતરનાક

Saurashtra Satya
આ વર્ષે અત્યાર સુધીમાં, ગુજરાતમાં ડેન્ગ્યુના 1000 કેસ નોંધાયા છે, છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં 48 નવા કેસ નોંધાયા છે. ગત દિવસે વડોદરામાં ડેન્ગ્યુના સૌથી વધુ...
ગુજરાત

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

Saurashtra Satya
સૂરતમાં ટ્રેન ઉથલવાનુ  ષડયંત્ર સામે આવ્યુ છે. ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકવામાં આવી છે. સમય રહેતા માહિતી મળતા એક મોટી દુર્ઘટના...
દુનિયા

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

Saurashtra Satya
21  સપ્ટેમ્બર: વિશ્વ શાંતિ દિવસના દિવસે, વિશ્વભરના લોકો માનવતા અપનાવે છે અને સમાજમાં તમામ ભેદ ભૂલી જાય અને એકબીજાની સુખાકારી વિશે વિચારે છે. સંયુક્ત રાષ્ટ્ર...
ભારત

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Saurashtra Satya
તિરુપતિ બાલાજીના લાડુમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ વૈજ્ઞાનિક લેબનો રિપોર્ટ પુરાવા તરીકે દર્શાવ્યો છે. આ...
ભારત

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

Saurashtra Satya
તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો દેશભરમાં જોર પકડી રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાજકીય નિવેદનો...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More