પુરી મંદિરની પૂજા માટે જ્યારથી કસ્તુરી મોકલવી બંધ કરવામાં આવી ત્યારથી નેપાળમાં થઈ રહ્યો છે વિનાશ ? જાણો જગન્નાથ મંદિરનું કનેક્શન
Lord Jagannath temple Kasturi: નેપાળમાં આ દિવસોમાં ઘણી અશાંતિ છે. જનરલ-ઝેડ યુવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન એટલા હિંસક બન્યા કે વડા પ્રધાન કે.પી. ઓલી શર્માએ રાજીનામું આપવું...

