Saurashtra Satya

Month : September 2026

ગુજરાત

ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર 9 સપ્ટેમ્બરથી: પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાંજલિ બાદ શરૂ થશે કામકાજ

Saurashtra Satya
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રની સમયસૂચિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા નવા આહ્વાન અનુસાર, આ 9મું સત્ર હવે 8 સપ્ટેમ્બરના બદલે...
દુનિયા

પાકિસ્તાનમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને સરકારે વરસાદને જવાબદાર ઠેરવ્યો

Saurashtra Satya
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળને નિશાન બનાવવાનો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં એક...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More