પશ્ચિમ રેલવેએ હોળી-ધુળેટી અને ઉનાળાની રજાઓ માટે 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા સુરતથી...
Udaan Yatri Cafe In Ahmedabad- અમદાવાદ એરપોર્ટ પર જનારા મુસાફરો માટે સારા સમાચાર છે. શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર ઉદાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય...
ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્ર પર સૂઈ રહ્યું છે, પરંતુ તેના ડેટાના સંશોધનમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. વિક્રમ લેન્ડર પર ઘણા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા...
દિલ્હીના રેલવે સ્ટેશન પાસે ઉભેલી ટ્રેનના બે ડબ્બા વચ્ચે નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલો સોમવારે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે...
ગેંગસ્ટર અમન સાહુનું એન્કાઉન્ટર થયું છે, કહેવામાં આવી રહ્યું છે કે અમન સાહુનું એન્કાઉન્ટર ઝારખંડના પલામુમાં થયું છે. આ પહેલા ગઈકાલે સોમવારે પોલીસ તેને રાયપુર...
છોટા ઉદેપુરની ઘટના સોમવારે બપોરે પામેજ ગામમાં બની હતી. વહેલી સવારે આરોપી લાલા તડવીએ તેની માતાની હાજરીમાં બાળકીનું તેના ઘરેથી અપહરણ કર્યું અને તેને પોતાના...
CM Devendra Fadnavis: ઔરંગઝેબની કબર હટાવવા માગે છે પણ કોંગ્રેસને કારણે નથી કરી શકતા’, ફડણવીસે કેમ કહ્યું આવું? મહારાષ્ટ્રમાં બજેટ સત્ર દરમિયાન ઔરંગઝેબની કબર પર રાજનીતિ...