વાંકાનેર પંથકમાં જાલીડા ગામ નજીક હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું. વનવિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પી.એમ રિપોર્ટ બાદ ફરિયાદ નોંધાશે....
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 18-45 વર્ષના લોકો માર્ગ અકસ્માતમાં મોટાં ભાગે મૃત્યુ પામે છે. તેમણે માર્ગ દુર્ઘટનાઓના નિવારણ માટે યોગ્ય મૂલ્યાંકન અને માર્ગ...
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ખોટી દિશામાં આવી રહેલા એક અનિયંત્રિત ગેસ ટેન્કરે કાર અને પીકઅપને ટક્કર મારતાં પાંચ લોકોનાં મોત થયાં...
ગુજરાતના જૂનાગઢમાં સહકારી અને ગ્રામીણ કૃષિ બેંકના 52 વર્ષીય મેનેજર કનુભાઈએ પોતાના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. આ માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને...
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે સવારે એક ટેમ્પો ખાડામાં પડી ગયો હતો. ટેમ્પોમાં 12 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત થયા હતા,...
છોટા ઉદેપુરની ઘટના સોમવારે બપોરે પામેજ ગામમાં બની હતી. વહેલી સવારે આરોપી લાલા તડવીએ તેની માતાની હાજરીમાં બાળકીનું તેના ઘરેથી અપહરણ કર્યું અને તેને પોતાના...