Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2412 Posts - 0 Comments
લાઈફ સ્ટાઈલ

મોર્નિંગ વોક સો દવાઓ કરતાં વધુ અસરકારક, જાણો કેટલા સમય સુધી અને કઈ ઝડપે ચાલવું જોઈએ ?

Saurashtra Satya
આજકાલ તબીબો ફિટનેસ પર ધ્યાન આપવાની સલાહ આપે છે. દરરોજ થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આ માટે દરરોજ...
દુનિયા

પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર મોટો વિસ્ફોટ, બેના મોત, ઘણા ઘાયલ

Saurashtra Satya
પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર રવિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અને પ્રાંતીય...
દુનિયા

હમાસના હુમલાની વર્ષગાંઠ પર ઇઝરાયેલે લેબનોન પર મિસાઇલ છોડી, બેરૂત ધ્રૂજી ઉઠ્યું -VIDEO

Saurashtra Satya
ઇઝરાયેલ પર હમાસના હુમલાની વર્ષગાંઠના અવસર પર, જેરુસલેમે લેબનોનના બેરૂત શહેર અને ઉત્તરી ગાઝા પર જોરદાર હુમલા કર્યા છે. લેબનોનનું બેરૂત શહેર એક પછી એક...
ભારત

Meghalaya floods: મેઘાલયના ગારો હિલ્સ વિસ્તારમાં પૂર, 2 દિવસમાં 15 લોકોના મોત!, જુઓ ભયાનક દ્રશ્ય

Saurashtra Satya
Meghalaya floods: મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ અને દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. મેઘાલય સરકારે કહ્યું કે...
ગુજરાત

Lata mangeshkar Birthday- લતાએ ઘણા ગુજરાતી ગરબા અને ગુજરાતી ગીતોને આપ્યો અવાજ, માતા હતી ગુજરાતી

Saurashtra Satya
સ્વર કોકિલા લતા મંગેશકર ગુજરાત સાથે અનેક રીતે જોડાયેલા હતા. તેમણે અનેક ગુજરાતી ગીતો તેમજ ગરબાના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. લતાનું મોસાળ ગુજરાતમાં હતું....
ભારત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

Saurashtra Satya
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ...
ગુજરાત

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન – આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

Saurashtra Satya
-સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન યોગ્ય રીતે થાય તે જવાબદારી આયોજકોની રહેશે. -ગરબીની સ્થાપના તેમજ રાત્રિના ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણ/અવરોધરૂપ ન થાય એવી જગ્યાએ દા.ત....
ભારત

Ujjain મહાકાલ મંદિરની બહાર દુર્ઘટના, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 2 નાં મોત

Saurashtra Satya
મધ્યપ્રદેશના બાબા મહાકાલના શહેર ઉજ્જૈનમાં એક મોટી દુર્ઘટના બની છે. મહાકાલ મંદિરની બહાર ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલની નીચે કેટલાક લોકો...
ગુજરાત

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

Saurashtra Satya
શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા...
રમતો

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

Saurashtra Satya
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉંડર શાકિબ અલ હસને ટી20માંથી સંન્યાસનુ એલાન કરી દીધુ છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટમાંથી સંન્યાસની પણ વાત કરી છે. જો કે હાલ નક્કી...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More