Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2412 Posts - 0 Comments
ભારત

સુપ્રીમ કોર્ટે આપ્યો મુસ્લિમ મહિલાના ભરણપોષણ અંગે નિર્ણય, યાદ આવ્યો શાહ બાનો કેસ, જાણો 4 દાયકા પહેલા શું થયું હતું

Saurashtra Satya
સુપ્રીમ કોર્ટનો બુધવારનો નિર્ણય કે મુસ્લિમ મહિલા પણ તેના પતિ પાસેથી ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગ કરી શકે છે તે 1985ના...
મનોરંજન

ઉષા ઉત્થુપના બીજા પતિનુ હાર્ટ અટેકથી મોત, બંનેની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી હતી

Saurashtra Satya
ગાયિકા ઉષા ઉથુપના પતિ જાની ચાકો ઉથુપ (78)નું સોમવારે કોલકાતામાં અવસાન થયું હતું. રાત્રે ઘરે જ તેમને હાર્ટ એટેક આવ્યો. પીટીઆઈના અહેવાલ મુજબ જાની ટીવી...
લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટ કેળું ખાવાથી થઈ શકે છે આ સમસ્યા, આ લોકોએ ભૂલથી પણ ન ખાવા કેળા

Saurashtra Satya
કેળા એક સદાબહાર ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે. કેળા એક ખૂબ જ સસ્તું પરંતુ ઉર્જાથી ભરપૂર ફળ છે. જ્યારે તમને ભૂખ...
ભારત

CCTV માં Live Suicide: ટ્રેન આવતી જોઈ પિતા-પુત્રએ એકબીજાના હાથ પકડીને પાટા પર પડી આત્મહત્યા કરી.

Saurashtra Satya
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભાયંદર સ્ટેશન પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક 60 વર્ષીય પિતા અને તેના પુત્રએ આવી રહેલી લોકલ ટ્રેનની સામે પડીને જીવનનો...
ગુજરાત

ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર, હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Saurashtra Satya
Gujarat Rains – ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની...
ધર્મ

પુરીમાં રથયાત્રાના દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ સેવાદારો પર પડી 9 ઈજાગ્રસ્ત મૂર્તિને નુકશાન નથી

Saurashtra Satya
Jagganath Puri- પુરી જગન્નાથ મંદિરના નવ સેવકો ગયા મંગળવારે ભગવાન બલભદ્રની મૂર્તિ તેમના પર પડતાં ઘાયલ થયા હતા. ઘટના સમયે રથયાત્રા ઉત્સવના ભાગરૂપે મૂર્તિને રથમાંથી...
લાઈફ સ્ટાઈલ

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ

Saurashtra Satya
જો પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે તો ડેન્ગ્યુ તાવ ઘણો ખતરનાક બની શકે છે. તેથી, ડેન્ગ્યુના કિસ્સામાં બેદરકાર ન રહો. ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો ઉપયોગ પ્લેટલેટ્સ વધારવા...
મનોરંજન

‘કલ્કિ 2898 AD’ એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

Saurashtra Satya
‘કલ્કિ 2898 AD’ રજુ થતા જ દર્શકોના દિલમાં ઉતરી ગઈ છે અને આ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચવી રહી છે.  ફિલ્મ...
ધર્મ

ગુપ્ત નવરાત્રીનું મહત્વ

Saurashtra Satya
Gupt Navratri હિન્દી પંચાગ અનુસાર, મા દુર્ગાની નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. બીજી...
ગુજરાત

એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો

Saurashtra Satya
રાજયમાં હદયને લગતી બિમારીના કેસમાં ચિંતાજનક સ્તરે વધારો નોધાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More