Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2515 Posts - 0 Comments
ભારત

વડા પ્રધાન મોદી જ્યારે કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન ધરવા ગયા ત્યારે તેમણે રજા લીધી હતી કે નહીં?

Saurashtra Satya
30 મે અને 1 જૂનની વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘45 કલાક’ માટે કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલ પર ધ્યાન ધર્યું હતું. આ એ દિવસો...
ગુજરાત

5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ: રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય

Saurashtra Satya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર...
ભારત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી, 197 રસ્તાઓ બંધ, યલો એલર્ટ જારી

Saurashtra Satya
Heavy rains in Himachal Pradesh-  હિમાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 197 રસ્તાઓ બંધ...
ગુજરાત

‘જ્યાં જુઓ ત્યાં મૃતદેહો, શહેર આખું ગંધાતું હતું’, આજથી 44 વર્ષ પહેલાં મોરબીમાં શું થયું હતું?

Saurashtra Satya
morbi machhu dam disaster- વાત એ વેળાની છે કે જ્યારે ચાર દાયકા પહેલાં ‘મોરબી મસાણ થઈ’ હતી. બીના એવી ઘટી હતી કે એક અઠવાડિયાથી પડી...
લાઈફ સ્ટાઈલ

રોજ એક વાટકી દહીં તમને હાર્ટ એટેકથી બચાવશે, આ રીતે તમારા ડાયેટમાં કરો શામેલ

Saurashtra Satya
આ દિવસોમાં મોટાભાગના લોકોનું ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું છે. તમને જણાવી દઈએ કે, કોલેસ્ટ્રોલ વધવા પાછળનું સૌથી મોટું કારણ તમારું અસ્વસ્થ આહાર છે. જ્યારે તમે...
બિઝનેસ

Today Gold and Silver Prices – બજાર ખુલતા જ સોનના ભાવમાં મોટી ગિરાવટ

Saurashtra Satya
Today Gold and Silver Prices -ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં બજેટની ઘોષણા પછી નોંધપાત્ર ઘટાડો જોવા મળતા તાજેતરમાં ભાવમાં અસ્થિરતા જોવા મળી છે. હાલમાં સોનું...
ગુજરાત

રક્ષાબંધન પહેલા 72 ટ્રેન રદ્દ, 22ના રૂટ બદલ્યા, કુલ 100 ટ્રેનો પર પડ્યો અસર

Saurashtra Satya
મહારાષ્ટ્રના રાજનાંદગાંવ અને નાગપુર રેલવે સ્ટેશનની વચ્ચે ભારતીય રેલવે ત્રીજી લાઈન બનાવી રહ્યો છે. આ લાઈનના નિર્માણ માટે રાજનાંદગાવ-કલમના સ્ટેશનની વચ્ચે મોટા પાયા પર પ્રી.ઈંટરલોકિંગ...
ભારત

International Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ – સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર

Saurashtra Satya
આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. સ્વામી વિવેકાનંદે યુવા શક્તિ પર વિશ્વાસ બતાવ્યો હતો.  ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ...
ગુજરાત

સિંહણ શિકાર કરે તો સિંહ શું કરે, ખરેખર સિંહનું કામ શું હોય છે?

Saurashtra Satya
ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં સિંહો અને તેની ગતિવિધિઓ પર અનેક સંશોધનો થતાં રહે છે અને સિંહોની શિકાર કરવાની શૈલી અંગે પણ વિવિધ બાબતો પ્રકાશમાં આવતી...
ભારત

સ્વતંત્રતા દિવસ નિમિત્તે 12 થી 15 ઓગસ્ટ સુધી પાર્સલ બુક કરવામાં આવશે નહીં

Saurashtra Satya
Independence Day- સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 12મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી પાર્સલની અવરજવર નહીં થાય. આ પ્રતિબંધ ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારના ઘણા સ્ટેશનો...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More