Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2515 Posts - 0 Comments
વિશેષ

World Population Day 2024: વિશ્વ વસ્તી દિવસ વિશે આ કેટલીક રોચક વાતો

Saurashtra Satya
World Population Day 2024: વિશ્વભરમાં વધતી વસ્તી એટલે કે વસ્તી સમસ્યાનું મુખ્ય કારણ છે. જેના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી વધી રહી છે. દરરોજ...
રમતો

IND vs ZIM: શુભમન ગીલની શાનદાર બેટીંગ અને સુંદરની અતિસુંદર બોલિંગ, ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને આપી કારમી હાર

Saurashtra Satya
IND vs ZIM 3rd T20I Match Report: શુભમન ગીલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે હવે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ 23 રને જીતીને શ્રેણીમાં 2-1ની...
ભારત

સુપ્રીમ કોર્ટે આપ્યો મુસ્લિમ મહિલાના ભરણપોષણ અંગે નિર્ણય, યાદ આવ્યો શાહ બાનો કેસ, જાણો 4 દાયકા પહેલા શું થયું હતું

Saurashtra Satya
સુપ્રીમ કોર્ટનો બુધવારનો નિર્ણય કે મુસ્લિમ મહિલા પણ તેના પતિ પાસેથી ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગ કરી શકે છે તે 1985ના...
મનોરંજન

ઉષા ઉત્થુપના બીજા પતિનુ હાર્ટ અટેકથી મોત, બંનેની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી હતી

Saurashtra Satya
ગાયિકા ઉષા ઉથુપના પતિ જાની ચાકો ઉથુપ (78)નું સોમવારે કોલકાતામાં અવસાન થયું હતું. રાત્રે ઘરે જ તેમને હાર્ટ એટેક આવ્યો. પીટીઆઈના અહેવાલ મુજબ જાની ટીવી...
લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટ કેળું ખાવાથી થઈ શકે છે આ સમસ્યા, આ લોકોએ ભૂલથી પણ ન ખાવા કેળા

Saurashtra Satya
કેળા એક સદાબહાર ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે. કેળા એક ખૂબ જ સસ્તું પરંતુ ઉર્જાથી ભરપૂર ફળ છે. જ્યારે તમને ભૂખ...
ભારત

CCTV માં Live Suicide: ટ્રેન આવતી જોઈ પિતા-પુત્રએ એકબીજાના હાથ પકડીને પાટા પર પડી આત્મહત્યા કરી.

Saurashtra Satya
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભાયંદર સ્ટેશન પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક 60 વર્ષીય પિતા અને તેના પુત્રએ આવી રહેલી લોકલ ટ્રેનની સામે પડીને જીવનનો...
ગુજરાત

ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર, હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Saurashtra Satya
Gujarat Rains – ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની...
ધર્મ

પુરીમાં રથયાત્રાના દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ સેવાદારો પર પડી 9 ઈજાગ્રસ્ત મૂર્તિને નુકશાન નથી

Saurashtra Satya
Jagganath Puri- પુરી જગન્નાથ મંદિરના નવ સેવકો ગયા મંગળવારે ભગવાન બલભદ્રની મૂર્તિ તેમના પર પડતાં ઘાયલ થયા હતા. ઘટના સમયે રથયાત્રા ઉત્સવના ભાગરૂપે મૂર્તિને રથમાંથી...
લાઈફ સ્ટાઈલ

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ

Saurashtra Satya
જો પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે તો ડેન્ગ્યુ તાવ ઘણો ખતરનાક બની શકે છે. તેથી, ડેન્ગ્યુના કિસ્સામાં બેદરકાર ન રહો. ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો ઉપયોગ પ્લેટલેટ્સ વધારવા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More