Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2460 Posts - 0 Comments
ભારત

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી

Saurashtra Satya
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ – દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની વચગાળાની જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરી છે. દિલ્હીના...
ભારત

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુઓના મોત થયા છે, સૌથી વધુ 27 મૃત્યુ કેદારનાથ ધામમાં થયા છે.

Saurashtra Satya
ઉત્તરાખંડની ચારધામ યાત્રા ચાલુ છે. પાછલા વર્ષોની સરખામણીએ ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ચાર ધામોમાં વિક્રમજનક શ્રદ્ધાળુઓની મોટી ભીડને કારણે વ્યવસ્થામાં વિલંબ થયો હતો. મળતી માહિતી મુજબ...
ગુજરાત

રાજકોટઃ TRP ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી કરવા આવ્યા અને કાળનો કોળ્યો બન્યાં

Saurashtra Satya
TRP ગેમઝોનમાં 27થી વધુ લોકોના મૃત્યુ થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. લોકોના...
રમતો

ફાઇનલમાં પહોંચી હૈદરાબાદની ટીમ, ત્રીજી વખત કર્યું આ કારનામું

Saurashtra Satya
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 17મી સિઝનની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને જીત મેળવીને ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત...
ભારત

જાણો : આજે છઠ્ઠા તબક્કાના મતદાનમાં કયા ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો થશે?

Saurashtra Satya
કસભા ચૂંટણી માટે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ દેશની કુલ 486 બેઠકો...
ભારત

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 52 લોકોના થયા મોત

Saurashtra Satya
ગંભીર બીમારીવાળા ભક્તોને યાત્રા ન કરવાની અપીલ 10 મે થી શરૂ થઈ ચારધામ યાત્રાના પહેલા પખવાડિયામાં યાત્રા માર્ગ પર 50થી અધિક શ્રદ્ધાળુઓની મોત થઈ ચુકી...
રમતો

RCB એ CSK ને 27 રનથી હરાવ્યું, અંતે પ્લે ઓફ માટે કર્યું ક્વાલિફાય

Saurashtra Satya
CSK vs RCB : IPL 2024 નો 68મો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચેની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં સીએસકેના કેપ્ટન...
દુનિયા

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 60થી વધુ લોકોના મોત

Saurashtra Satya
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે આવેલું પૂર લોકો માટે સંકટ બની ગયું છે. પૂરને કારણે અફઘાનિસ્તાનમાં અલગ-અલગ સ્થળોએ 60થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. તાલિબાનના...
ભારત

અધધ..આગરાના જૂતા વેપારીને ત્યાં 40 કરોડની રોકડ મળી આવી

Saurashtra Satya
IT Raid: ઉત્તર પ્રદેશના આગ્રામાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં જૂતાના ત્રણ વેપારીઓના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં બિનહિસાબી સંપત્તિ મળી...
મનોરંજન

Kangana ranaut ઃ મને ‘એમપી ઓફ ધ યર’ એવોર્ડ મળશે. પછી હું ખૂબ ખુશ થઈશ – કંગના

Saurashtra Satya
મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે કહ્યું, ‘મને લાગે છે કે મને અભિનેત્રી તરીકે ઘણા એવોર્ડ મળ્યા છે, પછી તે રાષ્ટ્રીય પુરસ્કાર હોય કે પદ્મશ્રી, આવનારા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More