Category : ધર્મ
Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ
Masik Durga Ashtami- હિંદુ પંચાગ મુજબ દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મા દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ...
દિવાળી પર આ જગ્યાએ લગાવો લક્ષ્મીજીના પગલા
લક્ષ્મીજીના પગલા ક્યાં ક્યાં લગાવવુ જાણી લો જરૂરી વાત અહીં જાણો દિવાળીના દિવસે દેવી લક્ષ્મીના પગના નિશાન ક્યાં રાખવા જોઈએ, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે....
Dhanteras 2024: ધનતેરસ પર તમારી રાશિ મુજબ કરો ખરીદી, દેવી લક્ષ્મીનો મળશે આશિર્વાદ
Dhanteras 2024 – દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવાની પરંપરા છે. આ દિવસને ભગવાન ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના...
Dhanteras 2024 – ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.
Dhanteras 2024 – ધનતેરસનો તહેવાર ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે હિંદુ ધર્મના અનુયાયીઓ તેમની ક્ષમતા મુજબ ચોક્કસથી કંઈક ખરીદે છે. એવું...
24 ઓકટોબરનું રાશિફળ – ગુરૂ પુષ્ય યોગના દિવસે ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે આર્થિક લાભ
મેષ – આજનો દિવસ તમારા માટે ખુશીઓની વસંત લઈને આવ્યો છે. પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું જોઈએ. વેપારમાં તમને અચાનક લાભની તક મળશે. આ રાશિના...
Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ
Guru Pushya Nakshtra 2024- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેના સ્વામી શનિદેવ છે, તેથી પુષ્ય નક્ષત્ર પર શનિનું વર્ચસ્વ છે, પરંતુ...
22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું....
18 ઓક્ટોબરનુ રાશિફળ – આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા
મેષ: આજે તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રવૃત્તિ વધશે. તમને કોઈ કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થવાની...
9 ઓક્ટોબર નું રાશિફળ – આજે આ રાશિના જાતકો પર કાલરાત્રીની વિશેષ કૃપા રહેશે
મેષ – તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો....
8 ઓકટોબરનું રાશિફળ – નવરાત્રીના 5માં દિવસે આ રાશિઓના જાતકો પર થશે માં સ્કંદમાતાની વિશેષ કૃપા
મેષ – તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો....

