Category : સૌરાષ્ટ્ર કચ્છ
saurashtra
માનવ ઉત્કર્ષના મહાપર્વનો શનિવારથી શુભારંભ : રાજકોટમાં આધ્યાત્મિકતા, સંસ્કાર અને પ્રેરણાનો ભવ્ય સંગમ
આધ્યાત્મિકતાની નવી અનુભૂતિ:AI સાથે સંગીત અને વિઝ્યુઅલ પ્રસ્તુતિનો અજોડ મેળાપ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે, BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા આયોજિત “માનવ ઉત્કર્ષ મહોત્સવ” ૧૧...
GSRTCની મોટી ભેટ: એસ.ટી. નિગમે લોન્ચ કરી નવી ઓનલાઈન પાસ સિસ્ટમ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા લાખો મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટેક્નિકલ ખામીઓને કારણે બંધ રહેલી...
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: 10,039 બેઠકો માટે જામશે ખરાખરીનો જંગ, આજથી જાહેરનામું પ્રસિદ્ધ, 26 એપ્રિલે યોજાશે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ જાહેરનામા સાથે જ ઉમેદવારી ફોર્મ...
ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 : ધોરણ 1 થી 5 માં 11,000 જગ્યાઓ માટે 15 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક બનવાનું સપનું જોતા યુવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ) માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની...
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો કર્યો વધારો
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને...
સાવધાન આજથી 15 દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ: નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા રાજ્ય પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 15 દિવસીય વિશેષ ટ્રાફિક ડ્રાઈવ...
Rajkot Mega Demolition – રાજકોટના જંગલેશ્વરમાં ‘મેગા ડિમોલિશન’નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર
રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટા ગણાતા જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ તેજ ગતિએ શરૂ થઈ છે. ગઈકાલે 1,000થી વધુ મકાનો જમીનદોસ્ત કર્યા...
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ
ગુજરાત વિધાનસભામાં આજે મહત્ત્વની બેઠક મળશે, જેની શરૂઆત બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી થશે. આ સત્ર દરમિયાન વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં...
એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નહી, ત્યા થયા સેંકડો લગ્ન, હર્ષ સંઘવી બોલ્યા – સલીમને સુરેશ બનીને નહી કરવા દઈએ લગ્ન
ગુજરાત સરકારે લગ્ન નોંધણીમાં માતાપિતાનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્રેમ લગ્ન, ભાગી જવા અને લવ જેહાદના કિસ્સાઓને રોકવા માટે, નાયબ મુખ્યમંત્રી હર્ષ...
ડિજિટલ ગુજરાત: QR કોડ અને SSO સિસ્ટમ સાથે હવે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થઈ એકદમ સરળ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો...

