Category : દુનિયા
Apple Event 2024: iPhone 16 સિરીઝ થઈ લોન્ચ, ફીચર્સથી લઈને કિંમત સુધીની જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Apple iPhone 16 launch Event 2024 Live Updates: iPhone લવર્સની આતુરતાનો અંત આવ્યો. એપલે તેમની મેગા ઈવેન્ટ ‘ઈટ્સ ગ્લોટાઈમ’માં iPhone 16 સિરીઝ રજૂ કરી છે. કંપનીએ...
કેદારનાથ યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના, કાટમાળ નીચે દટાઈ જતાં ચાર શ્રદ્ધાળુઓના મોત, ત્રણને બચાવી લેવાયા, SDRF દ્વારા બચાવ ચાલુ
કેદારનાથ યાત્રાઃ ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા રૂટ પર સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે કાટમાળ પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે....
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડી, મેદાન્તામાં દાખલ.
અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડી છે, ત્યારબાદ તેમને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમની હાલત નાજુક...
બાંકામાં ત્રણ પરિવારે ઝેરી મશરૂમ ખાધા, મધરાતે 14 લોકોની હાલત બગડી
બાંકા જિલ્લાના અમરપુરમાં ઝેરી મશરૂમ ખાવાથી ત્રણ પરિવારના એક ડઝનથી વધુ લોકોની તબિયત લથડી હતી. આ ઘટના રવિવારે મોડી સાંજે પોલીસ સ્ટેશન વિસ્તારના ગાલીમપુર ગામમાં...
મણિપુરમાં ફરી ભડકી હિંસા, વૃદ્ધની હત્યા બાદ થયેલા સંઘર્ષમાં ચાર લોકોનાં મોત
મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે અને લોકોના જીવ ગયા છે. મણિપુરના જિરીબામ જિલ્લામાં શનિવારે સવારે 7 સપ્ટેમ્બરે થયેલી હિંસાની નવી ઘટનામાં ચાર...
દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ભેજથી રાહત, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા
દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ભેજથી રાહત, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા સોમવારથી દિલ્હી-એનસીઆરમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી...
PM મોદીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બદલ માંગી માફી, બોલ્યા ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગુ છુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્રની તેમની મુલાકાત દરમિયાન પાલઘરમાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 1,560 કરોડ રૂપિયાની...
જયપુરમાં 2 માળની ઇમારત ધરાશાયી, રાયવાસા પીઠાધીશ્વર રાઘવાચાર્ય મહારાજનું નિધન
પિંક સિટી જયપુરમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થતાં પોલીસ પ્રશાસનના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ કાટમાળ નીચે...
મુંબઈની જેમ અયોધ્યામાં સરયૂના કિનારે બનાવાશે ચોપાટી, પ્રાણ પ્રતિષ્ઠા પછીનો પ્રથમ દીપોત્સવ યાદગાર બનશે.
અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલાના અભિષેક પછીનો પ્રથમ દીપોત્સવ યાદગાર બની રહેશે. દીપોત્સવ પહેલા અયોધ્યા અને અહીં આવનારા ભક્તો અને પ્રવાસીઓને ‘મુંબઈ સ્ટાઈલ ચોપાટી’ની ભેટ મળશે....
આંધ્ર પ્રદેશના ફાર્મા યુનિટમાં વિસ્ફોટથી મચ્યો કોહરામ, 13 કર્મચારીઓની મોત 50થી વધારે ઈજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફાર્મામાં થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ફાર્મામાં કામ કરતા 13 કર્મચારીઓના મોત...

