Category : દુનિયા
એક વર્ષમાં ગુજરાતના 478 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યા
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા 67માં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં તમીલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-2024”નું...
Anant Radhika Wedding – અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાયા, દેશ વિદેશની હસ્તીઓએ લગ્નને યાદગાર બનાવ્યુ
Anant Ambani Radhika Merchant Marriage Live News: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નના શુભ મુહૂર્તમાં દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓ...
નેપાળમાં મદન-આશ્રીત હાઈવે પર ભૂસ્ખલન, 63 મુસાફરોને લઈ જતી 2 બસ ત્રિશુલી નદીમાં ખાબકી
નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-અશ્રિત હાઈવે પર આજે સવારે મોટા ભૂસ્ખલનને...
Karnataka Accident, – તિરુપતિ જતી બસ સાથે ટ્રકની ટક્કર, 9 લોકોના મોત; 15 થી વધુ ઘાયલ
કોલાર નજીક શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ...
બેરોજગારીનું વરવુ ચિત્રઃ અંકલેશ્વરમાં 10 જગ્યાઓ પર ભરતી હતી, હજારો ઉમેદવારો ઉમટી પડ્યા
હાલમાં જ SBIના રીપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, દેશમાં 10 વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું છે. ત્યારે ગુજરાતમાં જ્યાં ઉદ્યોગો ધમધમી રહ્યાં છે તે...
World Population Day 2024: વિશ્વ વસ્તી દિવસ વિશે આ કેટલીક રોચક વાતો
World Population Day 2024: વિશ્વભરમાં વધતી વસ્તી એટલે કે વસ્તી સમસ્યાનું મુખ્ય કારણ છે. જેના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી વધી રહી છે. દરરોજ...
સુપ્રીમ કોર્ટે આપ્યો મુસ્લિમ મહિલાના ભરણપોષણ અંગે નિર્ણય, યાદ આવ્યો શાહ બાનો કેસ, જાણો 4 દાયકા પહેલા શું થયું હતું
સુપ્રીમ કોર્ટનો બુધવારનો નિર્ણય કે મુસ્લિમ મહિલા પણ તેના પતિ પાસેથી ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગ કરી શકે છે તે 1985ના...
CCTV માં Live Suicide: ટ્રેન આવતી જોઈ પિતા-પુત્રએ એકબીજાના હાથ પકડીને પાટા પર પડી આત્મહત્યા કરી.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભાયંદર સ્ટેશન પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક 60 વર્ષીય પિતા અને તેના પુત્રએ આવી રહેલી લોકલ ટ્રેનની સામે પડીને જીવનનો...
પુરીમાં રથયાત્રાના દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ સેવાદારો પર પડી 9 ઈજાગ્રસ્ત મૂર્તિને નુકશાન નથી
Jagganath Puri- પુરી જગન્નાથ મંદિરના નવ સેવકો ગયા મંગળવારે ભગવાન બલભદ્રની મૂર્તિ તેમના પર પડતાં ઘાયલ થયા હતા. ઘટના સમયે રથયાત્રા ઉત્સવના ભાગરૂપે મૂર્તિને રથમાંથી...
પબ્લિક બસમાં લાગી આગ ડ્રાઈવરએ આગથી ઘેરાયેલા યાત્રીઓને આ રીતે બચાવ્યો
Fire in public bus bengaluru- આજે રાત્રે 9 વાગ્યે, ડ્રાઇવરે એન્જિન ચાલુ કરતાની સાથે જ બેંગલુરુના વ્યસ્ત રોડ પર એક સાર્વજનિક બસમાં આગ ભભૂકી ઉઠી...

