Tamil Nadu Kallakurichi 25 dead – તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં...
PM નરેન્દ્ર મોદી બુધવારે (19 જૂન) બિહારના રાજગીરમાં પ્રાચીન નાલંદા યુનિવર્સિટી નજીક નાલંદી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ યુનિવર્સિટી દ્વારા શ્રીલંકા,...
Assam flood- આસામમાં પૂરનો પ્રકોપ ચાલુ છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો આ આફતથી પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર સોમવારે પૂરની સ્થિતિ...
પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભી રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી...
મણિપુર સરકારે જીરીબામ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યાને લઈને લોકો...
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા. હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે....
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More