Saurashtra Satya

Tag : saurashtrasatya

દુનિયા

અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડને સ્વીકાર્યું કે ટ્રમ્પ વિશે તેમની ટિપ્પણી એક ભૂલ હતી

Saurashtra Satya
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્રમ્પ વિશે આપેલા એક નિવેદન અંગે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પને નિશાન પર લેવાનો સમય...
ધર્મ

16 જુલાઈનું રાશિફળ – આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્ય પુરા થશે

Saurashtra Satya
મેષ – આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, જીવનસાથી સાથે તનાવ ન...
મનોરંજન

Birthday special: કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Saurashtra Satya
શું તમે કેટરિના કૈફનું સાચું નામ જાણો છો? બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ વિક્ટોરિયા, હોંગકોંગમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ...
ભારત

ફેમસ પાણીપુરી વેચનારના ફુલકીમાં હાડકા મળ્યા, વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે

Saurashtra Satya
મધ્યપ્રદેશના ગુનામાં એક પ્રખ્યાત ગોલગપ્પા વિક્રેતાની પાણીપુરીમાંથી એક હાડકું મળી આવ્યું છે. આ વ્યક્તિ ખૂબ જ પ્રખ્યાત છે અને છેલ્લા 25 વર્ષથી એક કાર્ટ લગાવે...
લાઈફ સ્ટાઈલ

ગર્ભવતી મહિલાઓ માટે તિજોરી ખોલી, મોદી સરકાર આપશે આટલા હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી?

Saurashtra Satya
PM Matru Vandana Yojana Details: મોદી સરકારે દેશભરની ગર્ભવતી મહિલાઓ માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. મોદી સરકાર માતૃત્વ વંદના યોજના ચલાવી રહી છે. આ...
ભારત

હવે ચંદા મામાના ઘરે જઈ શકો છો વેકેશન માણવા, વૈજ્ઞાનિકોએ કર્યુ કમાલ શોધી

Saurashtra Satya
Cave on Moon: વૈજ્ઞાનિકોને અહીં 100 મીટર ઊંડી ગુફા મળી છે, જે મનુષ્ય માટે કાયમી ઘર સાબિત થઈ શકે છે. સંશોધકોનું માનવું છે કે આવી...
ભારત

“અંબાનીના લગ્નમાં બોમ્બ” ની પોસ્ટ, મુંબઈ પોલીસ એલર્ટ, સોશિયલ મીડિયા યૂઝરની શોધ

Saurashtra Satya
આખી દુનિયામાં હાલ અંબાની પરિવારમાં થયેલ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા છે.  જોકે આ લગ્નના કાર્યક્રમ વચ્ચે સોશિયલ મીડિયા સાઈટ  X પર એક...
ભારત

Anant-Radhika Wedding Reception: ‘આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો…’ નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Saurashtra Satya
Anant-Radhika Wedding Reception: આજે જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું રિસેપ્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન નીતા અંબાણી મીડિયાની સામે આવ્યા અને તેમનો આભાર...
ગુજરાત

ગુજરાતમાં નવા વાયરસના પ્રવેશથી ખળભળાટ, 2 દિવસમાં 4 બાળકોના મોત; જાણો તેના લક્ષણો

Saurashtra Satya
chandipura virus- ગુજરાતમાં નવા વાયરસના પ્રવેશથી ખળભળાટ, 2 દિવસમાં 4 બાળકોના મોત; જાણો તેના લક્ષણો ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક રહસ્યમય વાયરસનો પ્રકોપ પ્રકાશમાં...
ધર્મ

જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું તાળું ખોલતાં પુરીના એસપી પિનાક મિશ્રા બેહોશ થઈ ગયા હતા.

Saurashtra Satya
પુરીઃ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરનો ભંડારો આજે ખોલવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, સરકારી પ્રતિનિધિઓ સહિત પુરીના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ભંડારમાં હાજર હતા. આ...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More