પુરીમાં રથયાત્રાના દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ સેવાદારો પર પડી 9 ઈજાગ્રસ્ત મૂર્તિને નુકશાન નથી
Jagganath Puri- પુરી જગન્નાથ મંદિરના નવ સેવકો ગયા મંગળવારે ભગવાન બલભદ્રની મૂર્તિ તેમના પર પડતાં ઘાયલ થયા હતા. ઘટના સમયે રથયાત્રા ઉત્સવના ભાગરૂપે મૂર્તિને રથમાંથી...

