આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે અમિત શાહે કહ્યું, ‘કોંગ્રેસ ‘નેહરુ-ગાંધી પરિવાર’ સિવાય બધાને ભૂલી શકે છે’
ગુજરાતના આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરતી વખતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે...

