33.6 C
Rajkot
September 12, 2026
Saurashtra Satya

Tag : #saurashtrasatya

ભારત

સમાજસેવક અન્ના હજારેની તબિયત લથડી, મુંબઈની એક હોસ્પિટલમાં કરાયા દાખલ

Saurashtra Satya
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત લથડી છે. તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અંગે...
ગુજરાત

ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર 9 સપ્ટેમ્બરથી: પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાંજલિ બાદ શરૂ થશે કામકાજ

Saurashtra Satya
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રની સમયસૂચિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા નવા આહ્વાન અનુસાર, આ 9મું સત્ર હવે 8 સપ્ટેમ્બરના બદલે...
દુનિયા

પાકિસ્તાનમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને સરકારે વરસાદને જવાબદાર ઠેરવ્યો

Saurashtra Satya
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળને નિશાન બનાવવાનો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં એક...
દુનિયા

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

Saurashtra Satya
રાજ્ય સરકાર અને કેન્દ્રનું સંકલન નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સક્રિય થઈ છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે...
દુનિયા

નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

Saurashtra Satya
નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુઆંક લગભગ 600 સુધી પહોંચી ગયો છે. આ વિનાશક પૂરને કારણે લગભગ 2,000 લોકોનો સંપર્ક હજુ પણ થયો નથી. ગુમ થયેલા...
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

Saurashtra Satya
Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદના વિરામ બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ફરી વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં...
દુનિયા

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

Saurashtra Satya
Nepal missing Gujaratis: નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત વચ્ચે ગુજરાતના સંપર્ક વિહોણા થયેલા લોકોની સંખ્યા વધીને ૨૫ પર પહોંચી છે. રાજ્ય સરકારે નેપાળમાં લાપતા થયેલા નાગરિકોની...
ભારત

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

Saurashtra Satya
નેપાળમાં વરસાદ વિના આવેલા પૂરે એટલી તબાહી મચાવી છે કે 400 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ઘણા ભારતીયો...
દુનિયા

Nepal Flood Live Updates – નેપાળમાં પૂરથી 160 થી વધુ લોકોના મોત, 750 થી વધુ ગુમ; હેલ્પલાઇન નંબર જાહેર

Saurashtra Satya
નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં 160 લોકોના મોત થયા છે અને 750 થી વધુ લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ...
ભારત

મુંબઈના પરેલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તણાવ, ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન થયો વિવાદ

Saurashtra Satya
મુંબઈના પરેલ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ઈદ-એ-મિલાદુન્નબીના જુલૂસ બાદ બે જૂથો વચ્ચે થયેલી અથડામણને કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભોઈવાડા સ્થિત તકિયા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More