સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત લથડી છે. તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અંગે...
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રની સમયસૂચિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા નવા આહ્વાન અનુસાર, આ 9મું સત્ર હવે 8 સપ્ટેમ્બરના બદલે...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળને નિશાન બનાવવાનો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં એક...
રાજ્ય સરકાર અને કેન્દ્રનું સંકલન નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સક્રિય થઈ છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે...
Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદના વિરામ બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ફરી વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં...
Nepal missing Gujaratis: નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત વચ્ચે ગુજરાતના સંપર્ક વિહોણા થયેલા લોકોની સંખ્યા વધીને ૨૫ પર પહોંચી છે. રાજ્ય સરકારે નેપાળમાં લાપતા થયેલા નાગરિકોની...
મુંબઈના પરેલ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ઈદ-એ-મિલાદુન્નબીના જુલૂસ બાદ બે જૂથો વચ્ચે થયેલી અથડામણને કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભોઈવાડા સ્થિત તકિયા...
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More