આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’નું આયોજન, એક લાખથી વધુ હરિભક્તો જોડાશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા એક લાખથી વધુ હરિભક્તો આવવાના છે જેને લઈ પોલીસ દ્વારા...

