Saurashtra Satya
ગુજરાત

AMC અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, 1 લાખ સુધીના ઈનામ

AMC અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ
અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા હવે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યુ છે.વિજેતાને 1 લાખ સુધીના ઈનામ અમદાવાદને વધુ સ્વચ્છ શદેર બનાવવા હવે સ્વચ્છ નવરત્રિ મહોત્સવ સ્પર્ધ
શું છે નિયમ જાણો 

નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે
– નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના તથા આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવા –
– ગરબાના સ્થળની આસપાસ ભીના-સૂકા કચરા માટે લીલા અને વાદળી રંગના ડસ્ટબિન અવશ્ય રાખવા પડશે.ના હોય તો સબઝોન કચેરીથી મેળવી શકાશે.
– રિસાયકલ કરેલા મટીરીયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ, ડેકોરેશનને વધારાના માર્ક મળશે
– વિજેતાને કેટલી રકમ અપાશે
સોસાયટી, રહેણાંક વસાહતો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રુપિયા 31 હજાર, દ્વિતીય ઈનામ રુપિયા 21 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 11 હજાર અપાશે

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More