હિન્દુ સંગઠન ‘બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોતે’ એક નિવેદનમાં કહ્યું છે કે વકીલ સૈફુલ ઈસ્લામની હત્યામાં કોઈ સનાતની સામેલ નથી. સમૂહ આયોજિત હત્યાને અંજામ આપીને...
PAN 2.0 પ્રોજેક્ટને 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કરદાતાઓના અનુભવને ડિજિટલી બહેતર અને...
પાસપોર્ટ ઓફિસ દ્વારા લોકોને પાસપોર્ટ આપવાની ઝડપ વધારી દેવામાં આવી છે અને હવે પાસપોર્ટ ઓફિસ દ્વારા પોલીસ રિપોર્ટ મળતાની સાથે જ બીજા દિવસે અરજદારોને પાસપોર્ટ...
વાવ પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને કૉંગ્રેસના ઉમેદવારની સતત સરસાઈ મળી છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, “અત્યાર...
Traffic challan of Rs 10,000 : આ સમાચાર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને 4-વ્હીલર ચાલકો માટે ઉપયોગી છે. વધતા પ્રદૂષણને કારણે ટ્રાફિક પોલીસે હવે મોટું પગલું ભર્યું છે...
Maha Kumbh 2025- સનાતન પરંપરામાં કુંભને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ મેળાના ચાર પ્રકારનું આયોજન કરવામાં આવે છે: કુંભ મેળો, અર્ધ કુંભ મેળો,...
ભારતીય સેનાએ કાશ્મીરના કિશ્તવાડમાં ઉગ્રવાદીઓ સામે અભિયાન હાથ ધર્યું હતું. એ સમયે સામાન્ય નાગરિકો સાથે દુર્વ્યવહાર થયા હોવાના અહેવાલ વહેતા થયા હતા. ત્યારે બીબીસી...
Heart Attack Death – વર્તમાન સમયમાં અચાનક હાર્ટ એટેક આવવાથી થનારા મોતના મામલા સતત વધી રહ્યા છે. આવો જ એક મામલો આંધ્ર પ્રદેશના કુર્નૂલ જીલ્લામાંથી સામે આવ્યો...
Udaipur Accident : રાજસ્થાનના ઉદયપુરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કાર આંબરડીથી દેબારી...
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More