Category : દુનિયા
ઈરાનમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો, 4ના મોત; જ્યારે 120 લોકો ઘાયલ થયા હતા
Iran Earthquake: ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. રઝાવી ખોરાસાન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા...
ઝારખંડમાં મોટો અકસ્માત, ટક્કર બાદ કારના ટુકડા; ચાર લોકો મૃત્યુ પામ્યા
ઝારખંડના ધનબાદમાં મંગળવારે રાત્રે એક કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માત બાદ કારનો નાશ થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે....
આસામમાં પૂરનો પ્રકોપ, એક લાખથી વધુ લોકો પ્રભાવિત, આ જિલ્લાઓ સૌથી વધુ પીડાય
Assam flood- આસામમાં પૂરનો પ્રકોપ ચાલુ છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો આ આફતથી પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર સોમવારે પૂરની સ્થિતિ...
કંચનગંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાઃ કાંચનજંગા એક્સપ્રેસ સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર
પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભી રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી...
Manipur: જિરિબામમાં લાપતા વ્યક્તિની હત્યા મામલામા સ્થાનીક લોકોનુ પ્રદર્શન, રાજ્ય સરકારે લગાવ્યુ કરફ્યુ
મણિપુર સરકારે જીરીબામ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યાને લઈને લોકો...
રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજીરાવનું નિધન
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા. હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે....
ડેનમાર્કનાં વડાં પ્રધાન પર હુમલો, રસ્તા પર મારપીટ કરી
Mette Frederiksen image source soical media ડેનમાર્કનાં વડાં પ્રધાન મેતે ફ્રેડરિક્સન પર રાજધાની કોપેનહેગનના રસ્તા પર હુમલો થયો છે. આ હુમલાથી વડાં પ્રધાન આઘાતમાં છે....
કોણ છે? કુલવિંદર કૌર જેણે કંગનાને મારી થપ્પડ
Kulwinder Kaur : ચંડીગઢ હવાઈ મથક પર સીઆઈએસએફની મહિલા સિપાહી કુલવિંદર કૌરે બોલીવુડ અભિનેત્રી અને ભાજપા સાંસદ કંગના રાણાવતને થપ્પડ મારી દીધી. કુલવિંદર કિસાન પ્રદર્શન પર...
PM Modi: NDAની સંસદીય દળની બેઠકમાં રહ્યા હાજર નરેન્દ્ર મોદી
જૂના સંસદના સેંટ્રલ હોલમાં આજે એનડીએ ઘટક દળોની બેઠક ચાલુ છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી પણ બેઠકમાં સામેલ થયા. પીએમ મોદીની આ બેઠકમાં પહોચતા જ...
BJP Lost Ayodhya: અયોધામાં બીજેપીની હારનુ મળી ગયુ કારણ, જાણો કેમ થઈ રામની નગરીમાં હાર
ફૈજાબાદ લોકસભા સીટ પર ઈંડિયા ગઠબંધનની જીત નોંધાઈ છે. અહી સપાના અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને હરાવ્યા છે. લલ્લુ 2014થી આ સીટ પર સાંસદ હતા. બીજેપીની...

