Category : દુનિયા
World Environment Day 2024- વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાય છે જાણો ઈતિહાસ
World Environment Day 2023 : દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે – લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત...
બીજેપીને ઓછી સીટો આપીને તમે સાબિત કરી દીધું કે હિદુઓથી વધુ એકતા મુસલમાનોમાં છે, જરૂર વિચારજો
આજે લોકસભા ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોયા પછી તમને દુખ તો જરૂર થયુ હશે. કેટલાકને શેર બજારમાં ખોટ ગઈ એટલે દુખ થયુ હશે તો...
Lok Sabha Election Results 2024: PM મોદીએ કહ્યું- ‘વિરોધીઓ એક થઈને એટલી બેઠકો જીતી શક્યા નથી જેટલી ભાજપે એકલા હાથે જીતી છે’
ભાજપ કાર્યાલય પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિપક્ષ પર...
મારી આંખો ભીની થઈ, હું શૂન્ય તરફ આગળ વધી રહ્યો હતો, PM મોદીએ ફ્લાઈટમાં આવું કેમ લખ્યું?
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારી જવા રવાના થયા છે. અહીં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન...
વિશ્વ સાયકલ દિવસ JUNE 3 – સાયકલ ચલાવવાના ફાયદા
જીંદા જીવમાં સાયકલનો ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે આજે વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવાય રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોને...
World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ
દૂધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે પણ દૂધ પીતી વખતે કેટલીક સાવધાનીઓનુ ધ્યાન ન રાખવામાં આવ્યુ તો તમે અનેક પ્રકારની બીમારીના શિકાર થઈ...
Loksabha Election 2024 Updates:સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ, લાલુ યાદવ સહિત આ લોકોએ મતદાન કર્યું
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવા જઈ રહ્યું છે. આ દરમિયાન 8 રાજ્યોમાં 57 સીટો માટે મતદાન થશે....
અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું, ભીષણ ગરમીથી 270 લોકોના મોત
heat wave in india- દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલી રહ્યું છે. જેના કારણે 270થી વધુ લોકોના મોત થયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160...
ચક્રવાત રેમાલને કારણે આસામમાં ભારે વરસાદ, 2 લોકોના મોત અને 17 ઘાયલ
આસામમાં ભારે વરસાદ: આસામમાં વાવાઝોડા રેમાલ ફાટી નીકળવાના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે મંગળવારે ભારે નુકસાન થયું, પરિણામે 2 લોકોના મોત અને 17...
ચૂંટણી પ્રચાર પૂરો થતાં જ PM મોદી કન્યાકુમારી જશે, 30 મેથી 1 જૂન સુધી ધ્યાન કરશે; 2019માં કેદારનાથ ગયા હતા
લોકસભા ચૂંટણીનો પ્રચાર 30મી મેના રોજ સાંજે પૂર્ણ થશે. મતદાનના છેલ્લા તબક્કા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ આધ્યાત્મિક યાત્રા માટે તમિલનાડુના કન્યાકુમારી...

