Saurashtra Satya

Month : May 2025

ગુજરાત

મનસુખ સાગઠીયાની 21 કરોડની સંપતિ ટાંચમાં લેતી ED

Saurashtra Satya
♦ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા સામે અગાઉ એસીબીએ આ પ્રમાણસર મિલકતનો કેસ કર્યો હતો ♦ સાગઠીયાની મિલકતો જપ્તીમાં લીધાના ઊઉના હુકમની નકલ...
લાઈફ સ્ટાઈલ

લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં

Saurashtra Satya
શું તમે જાણો છો કે જો તમારા લીવરમાં ઝેરી તત્વો જમા થાય છે, તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે? જો લીવરમાં જમા...
ભારત

CBSE 2025 10th Results: સીબીએસઈ 12 ના પરિણામ થયુ જાહેર, હવે થોડીવારમાં આવી શકે છે ધોરણ 10 નુ પરિણામ

Saurashtra Satya
CBSE 2025 Results: સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સામેલ થયેલા ધોરણ 10 ના  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હવે પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  કેન્દ્રીય માઘ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે...
લાઈફ સ્ટાઈલ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Saurashtra Satya
Types Of Belly Fat: પેટ પર ચરબી સૌથી ઝડપથી જમા થાય છે. આજકાલ દરેક વ્યક્તિ પેટના બહાર નીકળવાથી પરેશાન છે. પેટની ચરબી એ સૌથી હઠીલી...
ભારત

International Nurses Day: શા માટે ઉજવવામાં આવે છે નર્સ ડે ? જાણો આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?

Saurashtra Satya
મોટાભાગના લોકો ડોક્ટરોને ઘણું મહત્વ આપે છે પણ નર્સોની એટલી કદર કરતા નથી. પરંતુ એક ડૉક્ટર કોઈપણ દર્દીને સાજા કરવામાં જેટલું યોગદાન આપે છે, તેટલી...
ભારત

ભારતની જવાબી કાર્યવાહીમાં પીએમ શાહબાઝ શરીફના ઘરથી 20 કિલોમીટર દૂર એક જોરદાર વિસ્ફોટ!

Saurashtra Satya
India Pakistan War – એશિયાની બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો તણાવ ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. સરહદ પારથી થતી આક્રમક કાર્યવાહીના જવાબમાં, ભારતે પાકિસ્તાન સામે નિર્ણાયક...
ભારત

યુદ્ધનો સાયરન વાગે ત્યારે શું કરવું? નિવારણ માર્ગદર્શિકા કેવી રીતે ઓળખવી અને પૂર્ણ કરવી તે જાણો

Saurashtra Satya
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, હવે દેશભરમાં યુદ્ધના સાયરન વાગવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોક ડ્રીલ દ્વારા...
ભારત

India Pakistan War: જો હવાઈ હુમલો થાય તો બચવા માટે શું કરવું જોઈએ ? જાણો બધું જ ડીટેલમાં

Saurashtra Satya
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તે નરસંહારમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સંડોવણી મળી આવી હતી....
દુનિયા

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સ્તબ્ધ… મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું – અમે લોહીના દરેક ટીપાનો બદલો લઈશું

Saurashtra Satya
પાકિસ્તાનના પીએમનો દાવો છે કે ભારતની કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 40 થી...
દુનિયા

ગુજરાત બોર્ડર પાસે ડ્રોન પડવાના સમાચાર, થયો બ્લાસ્ટ, સોર્સની થઈ રહી છે તપાસ

Saurashtra Satya
કચ્છ – ગુજરાતના કચ્છમા ભારત પાકિસ્તાન સીમા નિકટ એક શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ એક શંકાસ્પદ ડ્રોન હાઈ ટેંશન વીજળી લાઈન સાથે અથડાયો...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More