ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સ્તબ્ધ… મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું – અમે લોહીના દરેક ટીપાનો બદલો લઈશું
પાકિસ્તાનના પીએમનો દાવો છે કે ભારતની કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 40 થી...

