દાઉદી વોહરા સમુદાયના આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અને વકફ કાયદાની ખૂબીઓને લઇને અભિનંદન પાઠવ્યા હતા…
દાઉદી વોહરા સમુદાયના આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અને વકફ કાયદાની ખૂબીઓને લઇને અભિનંદન પાઠવ્યા હતા…
સમુદાયે આ કાયદાના વખાણ કર્યા હતા…વધુમાં દાઉદી વોહરા સમુદાયના લોકોએ તે પણ જણાવ્યું કે, અમારી છેલ્લા કેટલાક સમયથી માંગ હતી કે, વકફના કાયદામાં ફેરફાર કરવામાં આવે…
વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીનું વિઝન સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસને સાકાર કરવા સમગ્ર વ્હોરા સમુદાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઉભો છે….

