Category : ગુજરાત
gujarat
જૂનાગઢમા ગિરનાર લીલી પરિક્રમામાં મચ્યો હડકંપ, 48 કલાકમાં 9 શ્રદ્ધાળુઓના હાર્ટ અટેકથી મોત
ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર દર વર્ષે આયોજીત થનારી લીલી પરિક્રમા હાલ ધૂમધામથી ચાલી રહી છે. પરિક્રમાની શરૂઆત કાર્તિકી એકાદશીની અડધી રાતથી થાય છે...
અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે
Gujarat Weather Update – ગુજરાતમાં ગત દિવસોમાં હવામાનમાં થોડો પલટો આવતા લોકોએ અનુભવ કર્યો હતો. કારણ કે નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતના કોઈપણ ભાગમાં તાપમાનમાં ઘટાડો...
Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ; 90 ટકા એડવાન્સ બુકિંગ પૂર્ણ
Gujarat Ranotsav 2024- ગુજરાતના કચ્છમાં રણ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ વર્ષે રણોત્સવ 15 માર્ચ 2025 સુધી ચાલશે. gujarat tourism ગુજરાતના પ્રખ્યાત સફેદ રણમાં ટેન્ટ...
ગુજરાતમાં ક્યારે વધશે ઠંડી, 15 જિલ્લામાં તાપમાન વધશે, હવામાન વિભાગનું અપડેટ
Weather news gujarat- ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થતાં જ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના કેન્દ્રો પર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં...
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ, જાણો કોને મળશે લાભ
રાજ્યના ખૂણે-ખૂણે ગુણવત્તાલક્ષી શિક્ષણને પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જે...
Gujarat Weather: ગુજરાતમાં સતાવશે ઠંડી કે રડાવશે ગરમી, જાણો IMD પાસેથી કેવુ રહેશે હવામાન ?
Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે, રાજ્યના લોકો હવામાનના બેવડા સ્વરૂપનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે આખો દિવસ ગરમી લોકોને પરેશાન...
Morbi bridge collapse : એ ચાર કારણો જેના લીધે 135 લોકોના જીવ ગયા હતા, તપાસમાં શું ખુલાસો થયો?
135 લોકોનાં મોતનું કારણ બનેલી મોરબીની પુલ દુર્ઘટનાનાં ચોક્કસ કારણો મોરબીની કોર્ટમાં સરકારી વકીલે એફએસએલના રિપોર્ટના આધારે રજૂ કરેલાં કારણોને ઝીણવટભરી નજરે જોઈએ તો જો...
Government Job – દિવાળી પહેલા ગુજરાત સરકારે આપ્યા ગુડ ન્યુઝ, સરકારી શાળાઓમાં 13800 શિક્ષકોની થશે ભરતી
Gujarat Government Big Announcement: શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષા મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા...
સોમનાથ ભક્તોને દિવાળીની ખાસ ભેટ, અમદાવાદ-કેશોદ ફ્લાઈટ સેવા શરૂ, જાણો શું છે ટાઈમ ટેબલ
Somnath flights- દિવાળીના શુભ અવસર પર શિવભક્તો માટે એક નવી અને ખાસ એરલાઇન શરૂ કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત હવે શ્રદ્ધાળુઓ અમદાવાદથી કેશોદ સુધી...
આ રાજ્યમાં બેન થઈ શકે છે પાણીપુરી શા માટે આવુ કરી રહી છે આ રાજ્ય સરકાર
Panipuri i bengaluru- બેંગલુરૂ કર્નાટક રાજ્યના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થોની ગુણવત્તાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ગોબી મંચુરિયનમાં કૃત્રિમ રંગો અને રસાયણોના ઉપયોગ પર પહેલેથી જ...

