Saurashtra Satya
ગુજરાત બનશે દેશનું નવું શિપ બિલ્ડિંગ હબ: રાજ્ય સરકારે લોન્ચ કરી નવી ‘શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી’
સૌરાષ્ટ્રમાં આફત વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ: મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક
અમદાવાદમાં શરમજનક ઘટના: શિક્ષકના લાફાથી ધોરણ-10ના વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો, પોલીસ ફરિયાદ

Category : ગુજરાત

gujarat

ગુજરાત

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન

Saurashtra Satya
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ...
ગુજરાત

ગુજરાત સરકાર એક્શનમાંઃ હવે મંજુરી વગર સરકારી કર્મચારીઓ વિદેશ નહીં જઈ શકે

Saurashtra Satya
ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષકો વિના મંજૂરીએ વિદેશ પ્રવાસે હોવાનું શિક્ષણ વિભાગનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારી વિભાગો એલર્ટ થયા છે. જેમાં રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા,...
ગુજરાત

સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવતા દુર્ઘટના, પાણીમાં ડૂબી જવાથી ૩ ના મોત

Saurashtra Satya
Dashama Murti visarjan- અષાઢ અમાવસ્યાથી શરૂ થતા દશામા ના 10 દિવસની ઉજવવણી પછી ગઈકાલે વિસર્જન કરવા એક મોટી દુર્ઘટના સાબરમતી નદીમાં સર્જાઈ છે. દશામાના વ્રતનો...
ગુજરાત

અમદાવાદમાં આજે બપોર પછી શહેરના આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

Saurashtra Satya
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ...
ગુજરાત

5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ: રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય

Saurashtra Satya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર...
ગુજરાત

‘જ્યાં જુઓ ત્યાં મૃતદેહો, શહેર આખું ગંધાતું હતું’, આજથી 44 વર્ષ પહેલાં મોરબીમાં શું થયું હતું?

Saurashtra Satya
morbi machhu dam disaster- વાત એ વેળાની છે કે જ્યારે ચાર દાયકા પહેલાં ‘મોરબી મસાણ થઈ’ હતી. બીના એવી ઘટી હતી કે એક અઠવાડિયાથી પડી...
ગુજરાત

રક્ષાબંધન પહેલા 72 ટ્રેન રદ્દ, 22ના રૂટ બદલ્યા, કુલ 100 ટ્રેનો પર પડ્યો અસર

Saurashtra Satya
મહારાષ્ટ્રના રાજનાંદગાંવ અને નાગપુર રેલવે સ્ટેશનની વચ્ચે ભારતીય રેલવે ત્રીજી લાઈન બનાવી રહ્યો છે. આ લાઈનના નિર્માણ માટે રાજનાંદગાવ-કલમના સ્ટેશનની વચ્ચે મોટા પાયા પર પ્રી.ઈંટરલોકિંગ...
ગુજરાત

સિંહણ શિકાર કરે તો સિંહ શું કરે, ખરેખર સિંહનું કામ શું હોય છે?

Saurashtra Satya
ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં સિંહો અને તેની ગતિવિધિઓ પર અનેક સંશોધનો થતાં રહે છે અને સિંહોની શિકાર કરવાની શૈલી અંગે પણ વિવિધ બાબતો પ્રકાશમાં આવતી...
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે બે આદિવાસીઓને માર માર્યો, 6ની ધરપકડ

Saurashtra Satya
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક નિર્માણાધીન ‘આદિવાસી મ્યુઝિયમ’ સાઈટ પર છ કામદારોના જૂથ દ્વારા ચોરીની શંકામાં બે આદિવાસીઓને કથિત રીતે માર મારવામાં...
ગુજરાત

5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Saurashtra Satya
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More