Category : ગુજરાત
gujarat
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ...
ગુજરાત સરકાર એક્શનમાંઃ હવે મંજુરી વગર સરકારી કર્મચારીઓ વિદેશ નહીં જઈ શકે
ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષકો વિના મંજૂરીએ વિદેશ પ્રવાસે હોવાનું શિક્ષણ વિભાગનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારી વિભાગો એલર્ટ થયા છે. જેમાં રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા,...
સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવતા દુર્ઘટના, પાણીમાં ડૂબી જવાથી ૩ ના મોત
Dashama Murti visarjan- અષાઢ અમાવસ્યાથી શરૂ થતા દશામા ના 10 દિવસની ઉજવવણી પછી ગઈકાલે વિસર્જન કરવા એક મોટી દુર્ઘટના સાબરમતી નદીમાં સર્જાઈ છે. દશામાના વ્રતનો...
અમદાવાદમાં આજે બપોર પછી શહેરના આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ...
5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ: રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર...
‘જ્યાં જુઓ ત્યાં મૃતદેહો, શહેર આખું ગંધાતું હતું’, આજથી 44 વર્ષ પહેલાં મોરબીમાં શું થયું હતું?
morbi machhu dam disaster- વાત એ વેળાની છે કે જ્યારે ચાર દાયકા પહેલાં ‘મોરબી મસાણ થઈ’ હતી. બીના એવી ઘટી હતી કે એક અઠવાડિયાથી પડી...
રક્ષાબંધન પહેલા 72 ટ્રેન રદ્દ, 22ના રૂટ બદલ્યા, કુલ 100 ટ્રેનો પર પડ્યો અસર
મહારાષ્ટ્રના રાજનાંદગાંવ અને નાગપુર રેલવે સ્ટેશનની વચ્ચે ભારતીય રેલવે ત્રીજી લાઈન બનાવી રહ્યો છે. આ લાઈનના નિર્માણ માટે રાજનાંદગાવ-કલમના સ્ટેશનની વચ્ચે મોટા પાયા પર પ્રી.ઈંટરલોકિંગ...
સિંહણ શિકાર કરે તો સિંહ શું કરે, ખરેખર સિંહનું કામ શું હોય છે?
ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં સિંહો અને તેની ગતિવિધિઓ પર અનેક સંશોધનો થતાં રહે છે અને સિંહોની શિકાર કરવાની શૈલી અંગે પણ વિવિધ બાબતો પ્રકાશમાં આવતી...
સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે બે આદિવાસીઓને માર માર્યો, 6ની ધરપકડ
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક નિર્માણાધીન ‘આદિવાસી મ્યુઝિયમ’ સાઈટ પર છ કામદારોના જૂથ દ્વારા ચોરીની શંકામાં બે આદિવાસીઓને કથિત રીતે માર મારવામાં...
5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની...

