Saurashtra Satya
ગુજરાત

મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો

મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવી પહેલ કરવામાં આવી હતી

મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવી પહેલ કરવામાં આવી હતી.મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સ્થળે ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવનાર છે.

મહેસાણા શહેરમાં પ્રથમ વખત આ પ્રોજેકટનો અમલ કરવામાં આવ્યો છે.આ અગાઉ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આ ટેકનોલોજી થકી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More