Saurashtra Satya
ભારત

અમદાવાદ: હિમાલયા મોલ પાસે મોડી રાત્રે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો

 

અમદાવાદના હિમાલયા મોલ પાસે મોડી રાત્રે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હતો.હિમાલયા મોલ પાસે “થાર” કાર ચાલકે અકસ્માત સર્જી, રાહદારીઓ સાથે પણ મારમારી કરી હતી.

અમદાવાદના હિમાલયા મોલ પાસે મોડી રાત્રે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હતો.હિમાલયા મોલ પાસે “થાર” કાર ચાલકે અકસ્માત સર્જી, રાહદારીઓ સાથે પણ મારમારી કરી હતી.

આ ઘટનાના પગલે લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.આ ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકની ધરપકડ કરી ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More