27.4 C
Rajkot
August 14, 2026
Saurashtra Satya

Category : ભારત

ભારત

CBSE 2025 10th Results: સીબીએસઈ 12 ના પરિણામ થયુ જાહેર, હવે થોડીવારમાં આવી શકે છે ધોરણ 10 નુ પરિણામ

Saurashtra Satya
CBSE 2025 Results: સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સામેલ થયેલા ધોરણ 10 ના  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હવે પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  કેન્દ્રીય માઘ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે...
ભારત

International Nurses Day: શા માટે ઉજવવામાં આવે છે નર્સ ડે ? જાણો આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?

Saurashtra Satya
મોટાભાગના લોકો ડોક્ટરોને ઘણું મહત્વ આપે છે પણ નર્સોની એટલી કદર કરતા નથી. પરંતુ એક ડૉક્ટર કોઈપણ દર્દીને સાજા કરવામાં જેટલું યોગદાન આપે છે, તેટલી...
ભારત

ભારતની જવાબી કાર્યવાહીમાં પીએમ શાહબાઝ શરીફના ઘરથી 20 કિલોમીટર દૂર એક જોરદાર વિસ્ફોટ!

Saurashtra Satya
India Pakistan War – એશિયાની બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો તણાવ ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. સરહદ પારથી થતી આક્રમક કાર્યવાહીના જવાબમાં, ભારતે પાકિસ્તાન સામે નિર્ણાયક...
ભારત

યુદ્ધનો સાયરન વાગે ત્યારે શું કરવું? નિવારણ માર્ગદર્શિકા કેવી રીતે ઓળખવી અને પૂર્ણ કરવી તે જાણો

Saurashtra Satya
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, હવે દેશભરમાં યુદ્ધના સાયરન વાગવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોક ડ્રીલ દ્વારા...
ભારત

India Pakistan War: જો હવાઈ હુમલો થાય તો બચવા માટે શું કરવું જોઈએ ? જાણો બધું જ ડીટેલમાં

Saurashtra Satya
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તે નરસંહારમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સંડોવણી મળી આવી હતી....
ભારત

પંચમહાલમાં ABVPનું ગાંવ ચલો અભિયાન

Saurashtra Satya
પંચમહાલ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા તાજપુરા ખાતે ગાંવ ચલો અભિયાનનું આયોજન કરાયું પંચમહાલ જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા હાલોલ તાલુકાના તાજપુરા ગામે ગ્રામ્ય...
ભારત

ભારતનો હવાઈ હૂમલો: પાક. લશ્કરી મથકો નહીં, સંયમી કાર્યવાહી

Saurashtra Satya
ભારતના હવાઈ હૂમલા કેન્દ્રીત અને સંયમી હતા, પાક. લશ્કરી મથકો નિશાન નહીં. પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, જમ્મુ-કાશ્મીરમાં ગોળીબારથી 3 નાગરિકોનાં મૃત્યુ. ભારતીય સેના જડબાતોડ જવાબ...
ભારત

શ્રીનગરમાં બોટ પલટી જવાની ઘટનાની મોક ડ્રીલ, કેન્દ્રીય ગૃહ સચિવની મોક ડ્રીલ પર બેઠક શરૂ

Saurashtra Satya
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત દુશ્મન દેશ પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે પણ તૈયાર છે. યુદ્ધની લશ્કરી તૈયારીઓ વચ્ચે, ભારત સરકારે નાગરિક સ્તરે...
ભારત

8 મુસ્લિમોએ ઇસ્લામ ધર્મ પરિવર્તન, હિન્દુ ધર્મમાં પાછા ફર્યા

Saurashtra Satya
ગુરુવારે વૃંદાવનના એક આશ્રમમાં વૈદિક વિધિ સાથે આયોજિત ધાર્મિક સમારોહમાં મથુરાના યમુનાપર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવારના આઠ સભ્યોએ હિન્દુ ધર્મ અપનાવ્યો. પરિવારના સભ્યોએ પણ પોતાના...
ભારત

દિલ્હીમાં વાવાઝોડા-વરસાદને કારણે 40 ફ્લાઈટ કેન્સલ,100 મોડી, મુસાફરો માટે દિલ્હી એયરપોર્ટએ રજુ કરી એડવાઈઝરી

Saurashtra Satya
દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે 140 થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. વરસાદ અને વાવાઝોડાને કારણે દિલ્હીના ઈંદિરા ગાંધી એયરપોર્ટ પરથી 40 ફ્લાઈટ કેન્સલ થઈ ચુકી...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More