પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, 32 લાખ કરોડ રૂપિયાની 52 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે. 2015માં શરૂ થયેલી આ યોજના નાના ઉદ્યોગોને જામીનગીરી વગર પ્રધાનમંત્રી...
વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે- સ્વસ્થ શરૂઆત,આશાવાદી ભવિષ્ય.સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 1950માં કરવામાં આવી હતી. આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે સમગ્ર વિશ્વમાં...
આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં...
આ પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના શ્રી જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના શ્રી સુનીલ...
લોકસભામાં આજે ગોવામાં અનુસુચિત જાતિના પ્રતિનિધિત્વ અંગેનું બિલ રજૂ થશે અને ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. લોકસભામાં આજે ...
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More