Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2412 Posts - 0 Comments
ભારત

RBIએ વ્યાજદર ઘટાડી સ્ટેન્સ સુધાર્યું, GDP વૃદ્ધિદર 6.5% રહેવાનું અનુમાન

Saurashtra Satya
RBIએ આજે લોનધારકો અને લોન લેવા ઈચ્છુકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. લોન માટેના વ્યાજદર 0.25% ઘટાડીને 6% કર્યા છે. RBIએ આજે લોનધારકો અને...
ગુજરાત

વિશ્વ કલ્યાણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા ‘વિશ્વ નવકાર મહામંત્ર’નું આયોજન

Saurashtra Satya
અમદાવાદમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન. દેશના વિવિધ સ્થળો પર આ દિવસનું...
ગુજરાત

ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં મોટો વધારો

Saurashtra Satya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે… મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ...
સૌરાષ્ટ્ર કચ્છ

આજે કચ્છમાં હિટવેવનો રેડ એલર્ટ યથાવત

Saurashtra Satya
ઉતર ગુજરાતમાં પણ ચાર દિવસ હિટવેવની આગાહી ,કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 9 એપ્રિલ સુધી હીટવેવ યથાવત રહેશે.ગઈકાલે કંડલા એરપોર્ટ ખાતે મહતમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ...
ગુજરાત

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન ભારતની મુલાકાતે

Saurashtra Satya
દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ બે દિવસની ભારત મુલાકાતે આજે નવી દિલ્હીમાં આવ્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ...
ગુજરાત

ટ્રમ્પના નવા ટેરિફ પગલાં પર વૈશ્વિક પ્રતિસાદ: બ્રિટન-રશિયાનો વિરોધ

Saurashtra Satya
ટ્રમ્પના નવા ટેરિફ પગલાં પર વૈશ્વિક પ્રતિસાદ: બ્રિટન-રશિયાનો વિરોધઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ, યુરોપિયન શેરબજારો ગઈકાલે ચોથા સત્રમાં ઘટાડા પર આવ્યા, અને...
ભારત

ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટ

Saurashtra Satya
ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટપાંચ રાજ્યોના 21 શહેરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું.રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
રમતો

IPLમાં આજે બે મહત્ત્વપૂર્ણ મેચો

Saurashtra Satya
આજે IPLમાં બે મહત્ત્વપૂર્ણ મેચો રમાશે. પહેલી મેચ કોકી અને લખનૌ વચ્ચે બપોરે 3.30 વાગ્યે કોલકાતામાં, જ્યારે બીજી મેચ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે ચંદીગઢમાં 7.30...
ધર્મ

BAPS સ્વામિનારાયણમંદિરેભગવાન શ્રી સ્વામિનારાયણ અને શ્રી રામનોપ્રાગટ્યપર્વધામધૂમપૂર્વકઉજવાયો

Saurashtra Satya
BAPSસ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામનાપ્રાગટ્યોત્સવનીઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે ઉપક્રમેસવારે ૭:૩૦ થી ૮:૪૫ દરમ્યાનઠાકોરજીનીવૈદિક મહાપૂજાવિધિયોજાઈ હતી.જેમાં કોઠારી...
ભારત

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી મુંબઇમાં શરૂ

Saurashtra Satya
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય વર્ષ 2025-26 માટેની પ્રથમ નાણાકીય નીતિ બેઠક બાદ મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરાશે વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More