Saurashtra Satya
ગુજરાત

વિશ્વ કલ્યાણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા ‘વિશ્વ નવકાર મહામંત્ર’નું આયોજન

અમદાવાદમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન. દેશના વિવિધ સ્થળો પર આ દિવસનું આયોજન કરાયું.

અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ સ્થળો પર આ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે..

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી વિજ્ઞાન ભવનથી ઉપસ્થિત રહ્યા હતા અને નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો.

આ સામૂહિક જાપથી વિશ્વને એકજુટ કરવાનો પરયાસ કરવામાં આવી રહ્યો છે.108 દેશના લોકો શાંતિ અને એકજુટતા માટે વૈશ્વિક જાપમાં સામેલ થયા છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, નવકાર મંત્રના જાપથી મન શાંત છે, મન સ્થિર છે, જે એક અદ્દભુત અનુભૂતિ છે..નવકાર મહામંત્રએ જન થી જગત સુધીની યાત્રા છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More