Category : ગુજરાત
gujarat
ગુજરાતમાં કોરોનાએ વધાર્યું ટેન્શન, અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 20 નવા કેસ, એકશનમાં સરકાર
ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, રાજકોટ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોવિડ-19 ના નવા કેસ સામે આવતા આરોગ્ય વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં...
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી ઝુંબેશ, ચંડોળા તળાવ વિસ્તારમાં આજે 2.5 હજાર મકાનો તોડી પાડવામાં આવશે
ગુજરાતના અમદાવાદમાં મંગળવારે વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કામાં લગભગ 2.5 હજાર ગેરકાયદેસર મકાનો તોડી...
ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ વાવાઝોડાનો ખતરો : અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે તો સીધું ગુજરાત પર આવશે ?
ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. હવામાન...
પાકિસ્તાનના સિંધમાં માર્યો ગયો લશ્કર કમાન્ડર આતંકવાદી સૈફુલ્લાહ
પાકિસ્તાનના સિંધમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને ટોચના આતંકવાદી સૈફુલ્લાહનું મોત થયું છે. આતંકનું બીજું નામ સૈફુલ્લાહના ઘણા નામ છે જેમ કે સૈફુલ્લા ઉર્ફે વિનોદ કુમાર ઉર્ફે...
આજે 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં નિર્મિત કરવામાં આવ્યા રાજ્યના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમ મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે...
રાધનપુર ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાં મળેલ પર્સમાં રૂ.10105 મૂળ મુસાફર ને પરત કર્યા…
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના રામાનંદી સાધુ વાસુદેવભાઇ જેઓ રાધનપુર એસ. ટી. ડેપોના કંડકટર તરીકે ફરજ બજાવે જે કંડકટરે પોતાની પ્રમાણિકતા દર્શાવતા એસટી નિગમના...
ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ
હાલમાં સુરતના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓ પર વિકાસલક્ષી કાર્યને લઈને રસ્તાઓ સાંકડા અને અમુક જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવ્યો છે તેમજ મોટા ખાડાઓ ખોદાયેલા હોય...
મનસુખ સાગઠીયાની 21 કરોડની સંપતિ ટાંચમાં લેતી ED
♦ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા સામે અગાઉ એસીબીએ આ પ્રમાણસર મિલકતનો કેસ કર્યો હતો ♦ સાગઠીયાની મિલકતો જપ્તીમાં લીધાના ઊઉના હુકમની નકલ...
અરવલ્લી જિલ્લામાં ધો.10નું 86.69% પરિણામ, ધ્યાનીની ટોચની સિદ્ધિ
અરવલ્લી જિલ્લાનું ધો.10નું પરિણામ 86.69% આવ્યું. મોડાસાની ધ્યાની ઉપાધ્યાયે 592/600 ગુણ સાથે 99.99 પરસેન્ટાઈલ મેળવ્યા, ત્રણ વિષયમાં 100/100 ગુણ સાથે શાળાનું ગૌરવ વધાર્યું. ગુજરાત માધ્યમિક...
ઓપરેશન અભ્યાસ: નવસારીમાં સફળ બ્લેકઆઉટ મોકડ્રિલ
નવસારીમાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત બ્લેકઆઉટ મોકડ્રિલ સફળ. લોકોએ ઘરના લાઈટ બંધ રાખી સહકાર આપ્યો. 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા માટે આ મોકડ્રિલનું આયોજન થયું. ગુજરાત...

