Saurashtra Satya

Category : ભારત

ભારત

પ્રધાનમંત્રી વીમા યોજનાનો ચેક અર્પણ કરાયો

Saurashtra Satya
દીવ ના ઘોઘલા એસ.બી.આઈ બ્રાંચ ખાતે આજે  પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત મૃતક ના વારસદાર ને રૂપિયા બે લાખ નો ચેક એનાયત કરવામા આવ્યો,...
ભારત

RBIએ વ્યાજદર ઘટાડી સ્ટેન્સ સુધાર્યું, GDP વૃદ્ધિદર 6.5% રહેવાનું અનુમાન

Saurashtra Satya
RBIએ આજે લોનધારકો અને લોન લેવા ઈચ્છુકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. લોન માટેના વ્યાજદર 0.25% ઘટાડીને 6% કર્યા છે. RBIએ આજે લોનધારકો અને...
ભારત

ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટ

Saurashtra Satya
ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટપાંચ રાજ્યોના 21 શહેરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું.રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
ભારત

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી મુંબઇમાં શરૂ

Saurashtra Satya
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય વર્ષ 2025-26 માટેની પ્રથમ નાણાકીય નીતિ બેઠક બાદ મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરાશે વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા...
ભારત

52 કરોડ લોન મંજૂર, મુદ્રા યોજના હેઠળ મહિલાઓને લાભ

Saurashtra Satya
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, 32 લાખ કરોડ રૂપિયાની 52 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે. 2015માં શરૂ થયેલી આ યોજના નાના ઉદ્યોગોને જામીનગીરી વગર પ્રધાનમંત્રી...
ભારત

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ

Saurashtra Satya
આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં...
ભારત

સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી

Saurashtra Satya
સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે. સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, વર્ષ 2017માં...
ભારત

આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ

Saurashtra Satya
લોકસભામાં આજે  ગોવામાં અનુસુચિત જાતિના પ્રતિનિધિત્વ અંગેનું બિલ રજૂ થશે અને ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. લોકસભામાં આજે ...
ભારત

વન અને પર્યાવરણ વિભાગના 73 કલાર્કને પ્રમોશન

Saurashtra Satya
રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીઓની બઢતીના આદેશ થયા છે. રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીઓની બઢતીના આદેશ થયા છે. વન અને પર્યાવરણ વિભાગના વર્ગ-3...
ભારત

બાળલગ્ન અંગે જાગૃતિ લાવવા વિવિધ સમાજને જોડાવવા અપીલ

Saurashtra Satya
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ઘણી જરૂરી છે. બાળલગ્ન અને...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More