33.6 C
Rajkot
September 12, 2026
Saurashtra Satya

Month : March 2025

મનોરંજન

અક્ષય કુમારએ WAVES-25 માટે શુભેચ્છાઓ પાઠવી

Saurashtra Satya
અક્ષય કુમારે મુંબઇમાં 1થી 4 મે સુધી યોજાનારા “વેવ્ઝ 2025” સંમેલન માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ સંમેલનને વૈશ્વિક મનોરંજનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મંચ ગણાવ્યો....
ગુજરાત

અમદાવાદમાં IPL સીઝનની શરૂઆત: GTનો પ્રથમ મુકાબલો પંજાબ સામે

Saurashtra Satya
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે રમાઈ રહી છે. અમદાવાદમાં IPL...
ભારત

રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાપન (સુધારા) બિલ 2024 પસાર થયું

Saurashtra Satya
રાજ્યસભાએ મંગળવારે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા) બિલ, 2024 ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું, જે ચર્ચા બાદ પસાર થઈ ગયું. ૨૫...
ગુજરાત

હરિયાણામાં અકસ્માતમાં અમદાવાદના ત્રણના મોત

Saurashtra Satya
રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI જે.પી.સોલંકી અને 3 જવાનો લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા.ત્યારે તેઓની સરકારી બોલેરો ગાડીને ડબવાલી ખાતે અકસ્માત થતા 3 જવાનો...
રમતો

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું

Saurashtra Satya
IPL ટી-20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈ કાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું. IPL ટી-20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈ કાલે...
ભારત

લોકસભામાં નાણા બિલ 2025 પસાર

Saurashtra Satya
લોકસભામાં ગઈ કાલે સરકાર દ્વારા 35 સુધારાઓ સાથેનો નાણા ખરડો, 2025 પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં ગઈ કાલે સરકાર દ્વારા 35 સુધારાઓ સાથેનો નાણા ખરડો,...
સૌરાષ્ટ્ર કચ્છ

મુખ્યમંત્રી આજે રાજકોટ અને મોરબીની મુલાકાતે

Saurashtra Satya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત...
ગુજરાત

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે

Saurashtra Satya
  ઉત્તરાખંડ પછી ગુજરાત સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. ઉત્તરાખંડ પછી ગુજરાત સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરનાર દેશનું બીજું...
ભારત

PM નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે કરશે ” મન કી બાત “

Saurashtra Satya
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની ૧૨૦મી...
સૌરાષ્ટ્ર કચ્છ

અમેરિકાના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે

Saurashtra Satya
  આ મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના સંદર્ભમાં થઈ રહી છે, જેમાં તેઓ ભારત સહિતનમાં વિવિધ દેશો પર પ્રતિકૂળ ટેરિફ લાદવાની વાત કરી રહ્યા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More