Saurashtra Satya

Month : March 2025

ભારત

ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીનો નિર્દેશ

Saurashtra Satya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂ થતાં ખેડૂતોના પ્રશ્નો તથા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ માટે નિર્દેશ આપ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’...
ભારત

સિનિયર એશિયન કુશ્તી સ્પર્ધામાં ભારતને ત્રણ ચંદ્રક

Saurashtra Satya
જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રકો જીત્યા છે. જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે...
ભારત

યુવા પેઢીથી જ વિકસિત ભારત : રાજ્યપાલ

Saurashtra Satya
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિકસિત ભારત એટ 2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતા શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું રાજ્યપાલ આચાર્ય...
વિશેષ

અમદાવાદમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી

Saurashtra Satya
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં “લેટસ સ્ટાર્ટઅપ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો ઓફ ઇન્ડિયન...
ભારત

અમદાવાદમાં ઉનાળામાં ઠંડક માટે પસંદગી પ્રથમ પીણું બનતું શેરડીનો રસ

Saurashtra Satya
ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ઠંડા પીણાં, આઈસક્રીમ, શેરડીના રસ વગેરે પર મારો ચલાવી રહ્યા છે. ગુજરાતમાં આકરા...
ગુજરાત

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીએ આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Saurashtra Satya
આગામી ચૈત્રી નવરાત્રીના માટે આરાસુરી અંબાજી મંદિર દ્વારા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તોને સુવિધા માટે ટ્રસ્ટે સમયની સૂચના આપી છે, તમામ...
ગુજરાત

મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો

Saurashtra Satya
મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવી પહેલ કરવામાં આવી હતી મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો...
દુનિયા

આજે વિશ્વ રંગભૂમિ દિવસ

Saurashtra Satya
આજે 27 માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે. જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ એટલે રંગભૂમિ. આજે 27 માર્ચે...
ભારત

રાજકોટમાં 565 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Saurashtra Satya
  રાજ્ય સરકાર સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં પ્રતિબદ્ધ છે. રાજકોટમાં શહેરી વિકાસ માટે 565 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી, અને શહેરીકરણ માટે...
ભારત

માર્ગ અકસ્માતોમાં 60% મોત 18-45 વયના : નીતિન ગડકરી

Saurashtra Satya
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 18-45 વર્ષના લોકો માર્ગ અકસ્માતમાં મોટાં ભાગે મૃત્યુ પામે છે. તેમણે માર્ગ દુર્ઘટનાઓના નિવારણ માટે યોગ્ય મૂલ્યાંકન અને માર્ગ...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More